Aksharnaad - aksharnaad.com - અક્ષરનાદ II Aksharnaad.com
General Information:
Latest News:
સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 13 Jun 2013 | 07:31 pm
અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્...
ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે 5 Jun 2013 | 07:31 pm
ગીતા જો એક ગઝલ રૂપે લખાઈ હોય તો કયા સ્વરૂપમાં હોય એ વિષયને લઈને આપણા શીર્ષ હાસ્યકાર સ્વ. શ્રી જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ આ હાસ્યલેખ વિશે તેઓ લેખમાં કહે છે, "સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝ...
મોહ.. – રવીન્દ્ર પારેખ 2 Jun 2013 | 07:31 pm
મૃત્યુ વિશે અક્ષરનાદ પર અનેક કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે, 'પરમ સખા મૃત્યુ' જેવું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે અને એ વિશેની અનેક ધારણાઓ, વિચારો, ચિંતન અને કલ્પનાઓ સમયાંતરે પ્રસ્તુત થતાં રહે છે. આજે પ્રસ્તુ...
બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ 31 May 2013 | 07:31 pm
પ્રસ્તુત રચનામાં જાણે કવિએ 'ગાગરમાં સાગર' ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથ...
ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય 29 May 2013 | 07:31 pm
પ્રસ્તુત લઘુકથા શ્રી ગુણવંતભાઈ વૈદ્યએ ઈ. સ. 1969 માં લખી હતી અને તેમના ભણતર દરમ્યાન - કોલેજમાં યોજાતી વાર્તાસ્પર્ધામાં એ પ્રથમ વિજેતા ઘોષિત થઇ હતી. તેમના લેખનકાર્યની સહુ પ્રથમ રચના આ વાર્તા જ હતી. એટલ...
ડ્રાઉં ડ્રાઉં (બાળવાર્તા) – ઉદયન ઠક્કર 28 May 2013 | 07:31 pm
એનસીઈઆરટી - દિલ્હી દ્વારા પ્રાયોજીત ૨૮મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં વર્ષ ૧૯૯૪-૯૫માં સર્વોત્તમ પુસ્તકનું ઈનામ પ્રાપ્ત કરનાર શ્રી ઉદયનભાઈ ઠક્કરના બાળવાર્તાઓના પુસ્તક 'એન મિલાકે ટેન મિલાકે છૂ...' માં...
મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરક જીવનપ્રસંગો 27 May 2013 | 07:31 pm
શ્રી મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં થયેલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ન્યાયાધીશ તરીકે પોતાની ભૂમિકા ભજવવા ઉપરાંત સામાજ સુધારણાના અનેક...
અક્ષરનાદનો સાતમો જન્મદિવસ… 26 May 2013 | 07:31 pm
અક્ષરનાદ આજે ગુજરાતી વેબવિશ્વમાં છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. 'અધ્યારૂનું જગત'થી શરૂ થયેલી યાત્રા જે સુંદર અને સ્વચ્છ રીતે સતત આગળ ધપી રહી છે એ જોઈને સહજ સંતોષ અને આનંદ થાય એ સ્...
દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા 24 May 2013 | 07:31 pm
આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની મશહૂર ગઝલ 'દીવાનો બની જા સમજદાર જેવો' જે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત 'કોડીયા' માંથી લેવામાં આવી છે.. દીવાનો બની જા સમજદાર જેવો, મળે યશ જગતમાં તિરસ્કાર જેવો; બને...
બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ 23 May 2013 | 07:31 pm
નિમિષાબેનની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે, સરપ્રાઈઝ અને અંતિમ - એ બે વાર્તાઓનું વિષયવસ્તુ તદ્દ્ન ભિન્ન અને જુદા જુદા દ્રષ્ટિકોણને સ્વરૂપ આપનારું છે, ટૂંકી વાર્તા અને લઘુકથાના સ્વરૂપની વચ્ચે સ્થ...

