Amarugujarat - amarugujarat.com - Amaru Gujarat

Latest News:

પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ‘કૃષ્ણથી કરણદેવ’ સુધી 7 Aug 2011 | 09:31 am

પહેલી મે, 1960 ના રોજ બૃહૃદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું હતું. ભાષા આધારિત વિભાજનમાં ગુજરાતી બોલતા પ્રદેશો એક કરીને રાજ્ય બનાવવામાં આવ્યું. બૃહૃદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્...

અંબાજી મંદિરઃ અરવલ્લી પર્વતમાળામાં આવેલું યાત્રાધામ 7 Aug 2011 | 09:27 am

ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં … Contin...

ખરેખર વાવની રાણી છે ‘રાણીની વાવ’ 7 Aug 2011 | 09:23 am

ઢળતી સાંજના ઊતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ‘રાણીની વાવ’ની આભા જરા જુદી જ લાગતી હતી. ૨૩’ -૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ … Continue reading →

પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ‘કૃષ્ણથી કરણદેવ’ સુધી 7 Aug 2011 | 05:31 am

પહેલી મે, 1960 ના રોજ બૃહૃદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું હતું. ભાષા આધારિત વિભાજનમાં ગુજરાતી બોલતા પ્રદેશો એક કરીને રાજ્ય બનાવવામાં આવ્યું. બૃહૃદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્...

અંબાજી મંદિરઃ અરવલ્લી પર્વતમાળામાં આવેલું યાત્રાધામ 7 Aug 2011 | 05:27 am

ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનુ...

ખરેખર વાવની રાણી છે ‘રાણીની વાવ’ 7 Aug 2011 | 05:23 am

ઢળતી સાંજના ઊતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ‘રાણીની વાવ’ની આભા જરા જુદી જ લાગતી હતી. ૨૩’ -૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પ...

Recently parsed news:

Recent searches: