Blogspot - aapnugujarat1.blogspot.com

General Information:

Latest News:

કવિ કર્ણસિંહજી : Poet KarnSinhji 15 Jan 2012 | 05:57 am

ક્ષત્રિય કુળમાં જન્મેલા કરણસિંહજી લખતરના મહારાજા હતા. તેની પાસે ઉદ્ધવ કવિ રહેતા હતા. “કર્ણજકતમણી” ગ્રંથ તેના નામ ઉપરથી પ્રસિદ્ધ થયો છે. તેઓ ખૂબ કવિ પ્રેમી હતાં. તેઓ સવંત ૧૯૮૦ સુધી હયાત હતાં તેમ માનવામ...

કવિ કરણદાન : Poet Karandan 15 Jan 2012 | 05:57 am

Normal 0 false false false EN-US X-NONE GU આ કવિ નો જન્મ ચારણ જ્ઞાતિમાં થયો હતોતે કુંભાજીની દેરડી પાસેના સનાળી ગામના વાતની હતા. તેમને “જશભૂષણ” અને “રણવીર ચાંપરાજવાળા” વિગેરે ગ્રંથો લખ્યા છે. અ...

કવિ કલ્યાણ : Poet Kalyaan 15 Jan 2012 | 05:57 am

Normal 0 false false false EN-US X-NONE GU “છંદ ભાસ્કર” અને “રસચંદ્ર” ગ્રંથના કર્તા કવિ કલ્યાણ ડાકોરના વતની તા.એવું અનુમાન છે કે તેઓ સાધુ હતાં અને સં ૧૮૫૧ સુધી હતાં તેમ કહેવાય છે. તેનો કવિ પરત...

કવિ કવિરાજ : Poet Kaviraj 15 Jan 2012 | 05:57 am

આ કવિ નો જન્મ બ્રમ્હભટ્ટ (બારોટ) જ્ઞાતિમાં થયો હતો. તેઓ મૂળ ઉત્તર હિંદના રહીશ પણ તેઓ મોટે ભાગે રજવાડામાં ઘૂમતા રહેતા હતા તેમ કહેવાય છે. તેઓના કવિતાના નમુના રૂપે એક સવૈયો લઈએ. સવૈયો: ભૂમિ રહી ચહુ ઔર ભ...

કવિ કાળીદાસ : Poet Kalidas 15 Jan 2012 | 05:57 am

બનપુરા – કાનપુરના વતની કવિ કાલિદાસનો જન્મ બ્રામ્હણ જ્ઞાતિમાં સવંત ૧૭૧૦ માં થયો હતો તેમેણે "વધૂ વિનોદ" "કાળીદાસ હજારા" તેમજ "જંજીરાદિ" ગ્રંથો રચ્યા છે. અહિં છે તેની કવિતાનો એક છપ્પ્ય. છપ્પ્ય: અષ્ટ રેસ...

કવિ કવિન્દ્ર : Poet Kavindra 15 Jan 2012 | 05:57 am

અન્પુરા નિવાસી કવિ ઉદયનાથ ત્રિવેદી કાલિદાસ કવિના પુતા હતા. તેને ઉમરેઠ ના નરેશે “કવિન્દ્ર” ની પદવી પ્રદાન કરી હતી. તેણે “રસચંદ્રોદય” નામ સુંદર ગ્રંથ ની રચના કરી છે. તે ઋતુ વર્ણનમાં શ્રાવણ માસને આ રીતે ...

ભારતના પ્રાચીન લોકકવિઓ - List of Ancient Indian Poets 15 Jan 2012 | 05:57 am

કવિ અંબિકાદત્ત કવિ અંબુજ કવિ અકબરશાહ કવિ અજાન કવિ અનંત કવિ અનન્ય કવિ અલરાજ કવિ અહમદ કવિ આલમ કવિ ઇન્દુ કવિ ઉદયભાણ કવિ ઉધ્ધવ કવિ ઋષિકેશ કવિ ઋષિનાથ કવિ એદીલ કવિ ઓંકર કવિ ઓધ કવિ કનીલાલ ક...

કવિ ઇન્દુ અથવા બાલમુકુન્દલાલજી : Poet Indra or Balmukundlalji 15 Jan 2012 | 12:57 am

આ કવિ વિષે એટલું જાણવા મળું છે કે તેઓ મથુરામાં રહેતા હતાં અને તેઓ સવંત ૧૭૭૬ સુધી હતાં. આ છે તેની કવિતાઓ નો નમુનો. "શોભાવત સરસ, સરોવર સુવાસપુર સુખકો સમુર, સદા શોભે શોભે ભારીમેં મૃદુ કર કમળ, કુમોદ કુ...

કવિ ભક્ત ઈશરદાનજી : Poet Bhakta Ishardanji 15 Jan 2012 | 12:57 am

ભક્ત કવિ ઈશર બારોટનો જન્મ મારવાડમાં ભાદ્રેસ ગામે ચારણ જ્ઞાતિમાં ૧૫૧૫ માં થયો હતો. તે પછી જામરાવળની મુલાકાત પછી જામનગર પાસેનાં સંચાણા ગામે રહ્યા હતાં. તેણે ભક્તિ રસ સાબર “હરિરસ” અને “દેવિયાણ” નામે ગ્રં...

કવિ ઉધ્ધવ અથવા ઓધડ : Poet Uddhav or Odhad 15 Jan 2012 | 12:57 am

આ કવિનો જન્મ કાઠીયાવાડનાં લખતર ગામમાં ઓદીચ્ય બ્રામ્હણ જ્ઞાતિમાં થયો હતો. તેઓએ લખતર દરબાર કર્ણસિંહજીનાં નામે “કર્ણજકતમણી” “કુકવી કુઠાર” નામના ગ્રંથ લખ્યા છે. “સોહે શીશ સારી રંગા, દોયલી કી જાકુ ચારુ ખ...

Recently parsed news:

Recent searches: